Gujarat History Mcq Test-01 |Gujarat No Itihas Most Imp Question - EDU4K

Gujarat History Mcq Test-01 |Gujarat No Itihas Most Imp Question

 

Gujarat History Mcq Test-01 |Gujarat No Itihas Most Imp Question
Join Telegram channel: Click Here

YouTube channel: Click Here

1.મૌર્ય શાસન દરમિયાન વ્યાપારને ઉત્તેજન આપનાર શાહિ ધોરીમાર્ગ પાટલી પુત્ર કોણ હતો ?




... The answer is A)
તક્ષશિલા



2.બિંદુસાર કયા સંપ્રદાયોનું અનુયાયી હતો ?




... The answer is A)
આજીવક



3. સમ્રાટ અશોક બિંદુસાર ના સમયમાં ક્યાંના રાજ્યપાલ હતા ?




... The answer is C )
ઉજ્જૈન



4. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તેના રક્ષણ અને આશ્રય માંગે છે આવું વાક્ય કોણે કહ્યું છે




... The answer is C)
આ બંને



5. કૌટિલ્ય નું મૂળ નામ શું હતું?




... The answer is B)
વિષ્ણુગુપ્ત



6. કોઈપણ જાતના કર લીધા વિના પોતાના ખર્ચ કરીને કોણે સુદર્શન તળાવ નું સમારકામ કરાવ્યું હતું?




... The answer is A)
રૂદ્રદામનના સુબા સુવિશાખે



7. મેગેસ્થનીસ એ ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો છે ?




... The answer is A)



8. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?




... The answer is B)
ચંદ્રગુપ્ત મૌર્યના સુબો પુષ્પગુપ્ત



9. ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું ?




... The answer is A)
નંદ વંશના રાજા ધનાનંદ પાસેથી



10. સુદર્શન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો ?




... The answer is A)
સુવર્ણ રસિકતા





11.અશ્વઘોષ નાગાર્જુન ચરક કોના દરબાર ના વિદ્વાનો હતા ?




... The answer is C)
કનિષ્ક


12. ગુપ્ત વંશના કયા સમ્રાટ સૌરાષ્ટ્ર જીત્યું હતું ?




... The answer is B)
ચંદ્રગુપ્ત બીજો


13.કયા સામ્રાજ્યને ભારત નો સુવર્ણયુગ ગણાય છે?




... The answer is B)
ગુપ્ત સામ્રાજ્ય


14. ગુપ્ત પુરુષના આદિપુરુષ નું નામ શું હતું ?




... The answer is A)
શ્રીગુપ્ત


15. ચંદ્રગુપ્ત બીજા ના દરબાર માં કુલ કેટલા વિદ્વાનો હતા ?




... The answer is A)
9


16. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં 9 વિદ્વાનો હતા તેમને બીજા કયા નામથી ઓળખવામાં આવતું હતું ?




... The answer is A)
નવરત્ન Note :(કાલિદાસ, શંકુ, વેતાળ ભટ્ટ, વરાહમિહિ,ઘટ્કર્પર,વરરુચિ,અમરર્સિંહ,ક્ષપણક, ધનવંતરી )


17. અશ્વમેઘ સિક્કાઓ ચલણમાં કોને મુક્યા હતા ?




... The answer is D)
એ અને બી બંને


18. વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્તરાજા જાણીતો હતો ?




... The answer is B)
ચંદ્રગુપ્ત બીજો


19. શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પતિ ક્યાંથી થઈ હતી




... The answer is D)
વલભી





20.પ્રાચીન ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ કોના સામ્રાજ્યને કહે છે?




... The answer is B)
ગુપ્ત સામ્રાજ્ય


21. મહા કવિ કાલિદાસ કોના રાજકવિ હતા ?




... The answer is B)
ચંદ્રગુપ્ત બીજો


22. ઓક્સફોર્ડ of મહાયાન બૌદ્ધ તરીકે ભારતની કઈ પ્રાચીન વિશ્વ વિદ્યાલય ઓળખાય છે?




... The answer is A)
નાલંદા


23. સ્કંદગુપ્ત ના સિક્કા પર ગરુડ ની જગ્યાએ શાના ચિહ્ન અંકિત હતા ?




... The answer is C)
ઉપરના બંને


24.જૈન ધર્મની પ્રથમ સંગીતી ક્યારે ભરાઈ હતી ?




... The answer is A)
ઈ.પૂ ૩૦૦


25. જૈન ધર્મની બિજી સંગીતી ક્યારે ભરાઈ હતી ?




... The answer is D)
ઇ.સ. ૫૧૩


1

Join Telegram channel: Click Here

YouTube channel: Click Here
 

Gujarat History Mcq Test-01: Click Here

Gujarat History Mcq Test-02:Click Here

Gujarat History Mcq Test-03:Click Here

Gujarat History Mcq Test-04:Click Here

Gujarat History Mcq Test-05:Click Here

Gujarat History Mcq Test-06:Click Here

Gujarat History Mcq Test-07:Click Here

Gujarat History Mcq Test-08:Click here

Gujarat History Mcq Test-09:Click Here

Gujarat History Mcq Test-10:Click Here

Gujarat History Mcq Test-11:Click here

Gujarat History Mcq Test-12:Click Here

Gujarat History Mcq Test-13:Click Here

Gujarat History Mcq Test-14:Click Here

Gujarat History Mcq Test-15:Click here

No comments:

Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati

નાથાલાલ દવે Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati  ( જન્મ : 3-6-1912 અવસાન : 25-12-1993) તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુ...

Powered by Blogger.